નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

મંગળવાર, 10 જુલાઈ, 2012

" ભારતના વડાપ્રધાનો "

૧). જવાહરલાલ નહેરુ - ૧૫ઑગષ્ટ ૧૯૪૭ થી ૨૭મે ૧૯૬૪સુધી
૨). ગુલઝારીલાલ નંદા - ૨૭મે ૧૯૬૪ થી ૯જૂન ૧૯૬૪સુધી
૩). લાલબહાદુર શાસ્ત્રી - ૯જૂન થી ૧૧જાન્યુઆરી ૧૯૬૬સુધી
૪). ગુલઝારીલાલ નંદા - ૧૧જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪જાન્યુઆરી ૧૯૬૬સુધી
૫). ઇન્દિરા ગાંધી - ૨૪જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪માર્ચ ૧૯૭૭સુધી
૬). મોરારજી દેસાઇ - ૨૪માર્ચ૧૯૭૭ થી ૨૮જુલાઇ ૧૯૭૯સુધી
૭). ચરણ સિંહ - ૨૮જુલાઇ ૧૯૭૯ થી ૧૪જાન્યુઆરી ૧૯૮૦સુધી
૮). ઇન્દિરા ગાંધી - ૧૪જાન્યુઆરી ૧૯૮૦ થી ૩૧ઑક્ટોબર ૧૯૮૪સુધી
૯). રાજીવ ગાંધી - ૩૧ઑક્ટોબર ૧૯૮૪ થી ૨ડીસેમ્બર ૧૯૮૯સુધી
૧૦). વિશ્વનાથ પ્રતાયસિંહ - ૨ડીસેમ્બર ૧૯૮૯ થી ૧૦ડીસેમ્બર ૧૯૯૦સુધી
૧૧). ચંદ્રશેખર - ૧૦ડીસેમ્બર ૧૯૯૦ થી ૨૧જૂન ૧૯૯૧સુધી
૧૨). પી.વી.નરસિંહરાવ - ૨૧જૂન ૧૯૯૧ થી ૧૬મે ૧૯૯૬સુધી
૧૩). અટલ બિહારી બાજપાય - ૧૬મે ૧૯૯૬ થી ૧જૂન ૧૯૯૬સુધી
૧૪). એચ.ડી.દેવગૌડા - ૧જૂન ૧૯૯૬ થી ૨૧એપ્રિલ ૧૯૯૭સુધી
૧૫). ઇન્દ્રકુમાર ગુજરાલ - ૨૧એપ્રિલ ૧૯૯૭ થી ૧૯માર્ચ ૧૯૯૮સુધી
૧૬). અટલ બિહારી બાજપાય - ૧૯માર્ચ ૧૯૯૮ થી ૨૨મે ૨૦૦૪સુધી
૧૭). ડૉ.મનમોહન સિંહ - ૨૨મે ૨૦૦૪ થી ૧૮મે ૨૦૦૯સુધી
૧૮). ડૉ.મનમોહન સિંહ - ૨૧મે ૨૦૦૯ થી...... . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો