નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

રવિવાર, 12 ઑગસ્ટ, 2012


હર હર મહાદેવ .......................

 

 

 

 

 




હે શારદે માં......................

સારસ્વત મિત્રો, 

                              સર્વે ને મારા વંદન.
મિત્રો  આપ સર્વેના સહકાર અને મારા પ્રયત્નો થી આબ્લોગની શરૂઆત કરેલી છે.
તો આપ સહુના સાથ સહકારની અપેક્ષા   સહ.........









''મારી નજર પથ્થરને  મીણ કરે છે,
પહાડોને ઉથલાવીને ખીણ કરે છે,
ડરાવેછે ભોળા ખલાસીને સાગર,
મારા હલેસા તો સમંદરને ય
                 ફીણ કરે છે.''--------------------એક લેખક.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો