પૃષ્ઠો
નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !
સુવિચાર
શુક્રવાર, 5 ઑક્ટોબર, 2012
3જી હેક કરી હાઈ સ્પીડ ઈન્ટરનેટની મઝા માણો
નમસ્કાર મિત્રો, આપ સૌ મઝામા હશો. મિત્રો આજે જોર શોરથી ૩જી ના ડંકા વાગી રહ્યા છે.પણ આપણે
બધાને ૩જી ઈન્ટરનેટ મેળવવુ પરવડે તેમ નથી આજે bsnl, idea, airtel, docomo નું ૩જી નેટવર્ક ગુજરાત ના અમુક શહેરોમાં છે આ કંપનીઓ ૩જીના નામે લગભગ ૧૫૦૦રૂપિયા દર મહીને ખંખેરી લે છે.જે આપણને પરવડે તેમ નથી તો ઓછામાં ઓછી કીમતે ૩જી કેમ મેળવી શકાય તેની ટ્રીક ની સાથે હુ હાજર છું. મિત્રો તમારે તમારા કમ્પ્યુટર કે લેપટોપ પર ૩જી ની મઝા લેવા એક ૩જી ડેટાકાર્ડ લેવુ પડશે. ડેટાકાર્ડ 7.2 mbps લેજો. લગભગ ૨૫૦૦ આસપાસની કીંમત છે. અને બધા સીમ લગાવી શકાય તેવુ લેજો. તમારા શહેરમાં જે કંપનીનું ૩જી નેટવર્ક છે તે કંપનીનું ૨જીનું સીમકાર્ડ લેવું પડશે. ( આપને આપના ફોનમાં વાપરીએ છીએ એજ સીમકાર્ડ. ૩જીનું સીમ લેવાની જરૂર નથી.) તેમા પ્લાન પ્રમાણે ૨જીનું જી.પી.આર.એસ નું રીચાર્જ કરાવાનુ રહેશે. Bsnl Rs 98 3 gb 30days Idea Rs 99 2gb 30days Airtel Rs 98 1gb 30 days મિત્રો આ સીમને ૩જી ડેટાકાર્ડમા ભરાવી નેટ કનેક્ટ કરશો ત્યારે જો ૩જી નેટવર્ક હશે તો તમને બ્રોડબેંડ જેવી સ્પીડ મળશે. 2g અને 3g ના સીમ મા ફર્ક શું ? મિત્રો 64kb નુ સીમ આવે તેને 2જી અને 128kb નું સીમ આવે તેને 3જી કહે છે બિજો કોઈ ફર્ક નથી. પાટણમા bsnl idea airtel નુ ૩જી નેટવર્ક છે.
બધાને ૩જી ઈન્ટરનેટ મેળવવુ પરવડે તેમ નથી આજે bsnl, idea, airtel, docomo નું ૩જી નેટવર્ક ગુજરાત ના અમુક શહેરોમાં છે આ કંપનીઓ ૩જીના નામે લગભગ ૧૫૦૦રૂપિયા દર મહીને ખંખેરી લે છે.જે આપણને પરવડે તેમ નથી તો ઓછામાં ઓછી કીમતે ૩જી કેમ મેળવી શકાય તેની ટ્રીક ની સાથે હુ હાજર છું. મિત્રો તમારે તમારા કમ્પ્યુટર કે લેપટોપ પર ૩જી ની મઝા લેવા એક ૩જી ડેટાકાર્ડ લેવુ પડશે. ડેટાકાર્ડ 7.2 mbps લેજો. લગભગ ૨૫૦૦ આસપાસની કીંમત છે. અને બધા સીમ લગાવી શકાય તેવુ લેજો. તમારા શહેરમાં જે કંપનીનું ૩જી નેટવર્ક છે તે કંપનીનું ૨જીનું સીમકાર્ડ લેવું પડશે. ( આપને આપના ફોનમાં વાપરીએ છીએ એજ સીમકાર્ડ. ૩જીનું સીમ લેવાની જરૂર નથી.) તેમા પ્લાન પ્રમાણે ૨જીનું જી.પી.આર.એસ નું રીચાર્જ કરાવાનુ રહેશે. Bsnl Rs 98 3 gb 30days Idea Rs 99 2gb 30days Airtel Rs 98 1gb 30 days મિત્રો આ સીમને ૩જી ડેટાકાર્ડમા ભરાવી નેટ કનેક્ટ કરશો ત્યારે જો ૩જી નેટવર્ક હશે તો તમને બ્રોડબેંડ જેવી સ્પીડ મળશે. 2g અને 3g ના સીમ મા ફર્ક શું ? મિત્રો 64kb નુ સીમ આવે તેને 2જી અને 128kb નું સીમ આવે તેને 3જી કહે છે બિજો કોઈ ફર્ક નથી. પાટણમા bsnl idea airtel નુ ૩જી નેટવર્ક છે.
શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012
ધો.- ૬થી૮માં પ્રા. શિ.ની કુલ ૮૮૦૦ની ભરતી
ધોરણ - ૬ થી ૮માં પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ની ભરતી.
ગણિત-વિજ્ઞાન ~ ૩૦૦૦,
ભાષા ~ ૨૩૦૦,
સામાજીક વિ. ~ ૩૫૦૦.
તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯:૦૦કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ના બપોરે ૩:૦૦કલાક સુધી
http://vidyasahayakgujarat.org
ગણિત-વિજ્ઞાન ~ ૩૦૦૦,
ભાષા ~ ૨૩૦૦,
સામાજીક વિ. ~ ૩૫૦૦.
તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯:૦૦કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ના બપોરે ૩:૦૦કલાક સુધી
http://vidyasahayakgujarat.org
રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012
'''ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન'''
જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)
ધર્મ = વેદાંત,હિંદુ
જીવનસાથી = શિવકામ્મા
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.
તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
== જીવન ==
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ'' માં વિત્યું હતુ.
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)
ધર્મ = વેદાંત,હિંદુ
જીવનસાથી = શિવકામ્મા
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.
તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
== જીવન ==
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ'' માં વિત્યું હતુ.
રવિવાર, 26 ઑગસ્ટ, 2012
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
